શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર. રવિવારની સાંજે રમાણા ગામની દૂધ મંડળી પાસે ગ્રામજનો ઉભા હતા. આ સમયે અચાનક વિશાલ પરમાર નામનો નબીરો ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં ધસી આવ્યો અને ગ્રામજનો પર કાર ચઢાવવાની કોશિશ કરી. આ દરમિયાન ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ. કારે અડફેટે લેતા એક યુવકને ઈજા પહોંચી. અકસ્માત બાદ નબીરાને પકડવા ગ્રામજનો તેની પાછળ દોડ્યા. પરંતુ તે ફરાર થઈ ગયો. આરોપી વિશાલ પરમાર મૂળ રમાણા ગામનો વતની અને હાલ અમદાવાદમાં રહે છે. જ્યારે પણ ગામમાં આવતો ત્યારે બેફામ કાર ચલાવી ગ્રામજનોને ધમકાવતો.. અકસ્માતના 24 કલાક બાદ પણ તે પોલીસ પકડથી દુર છે..ગ્રામજનોનો આરોપ છે કે, અકસ્માત સમયે તે દારૂના નશામાં હતો.
Tags :
Aravalli Accidentગુજરાત
![Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/16/c45477874e4c60d415166c0b72e792d917343678377651012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion