શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વરસાદના કારણે મરચાનો પાક બરબાદ થતા ગોંડલના મોવિયા પંથકના ખેડૂતો પરેશાન
ગોંડલ પંથકમાં મરચાની ખેતી બહુ મોટા પ્રમાણમાં થાય છે. જોકે આ વર્ષે વરસાદના કારણે મરચાનો પાક બરબાદ થતા ખેડૂતો પરેશાન થઇ ગયા હતા. મોવિયાના ધર્મેન્દ્ર કાલરીયા નામના ખેડૂતે 15 વીઘામાં મરચાનું વાવેતર કર્યું હતું. જેમાં તેમને એક લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જોકે આટલા ખર્ચ અને તનતોડ મહેનત બાદ પણ આ ખેડૂતના હાથમાં કશું જ નથી આવ્યું. સરકારે આ વખતે પાક વિમાના બદલે કૃષિ સહાય યોજનાની જાહેરાત કરી છે ત્યારે ખેડૂતે પાક વળતર સરકાર આપે તેવી માંગ કરી હતી.
ગુજરાત
![Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/85579427531a1888a918467f1c73b3f817203701348201012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement