શોધખોળ કરો
'ભાજપમાં માછીમારોને વધારે કાંઇ આપવામાં આવતું નથી....ભલે હું સરકારમાં રહ્યો પણ કરી નથી શકતા એ સત્ય છે'
રૂપાણી સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી સરકારથી નારાજ જોવા મળ્યા હતા. સોલંકીએ કહ્યું કે, માછીમારો સાથે અન્યાય થયો છે. મત્સ્યોદ્યોગના મંત્રી માછીમારો માટે ચિંતિત જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, વાવાઝોડા બાદ માછીમારોને મદદ મળી નથી. સરકારે માછીમારોને આપ્યું નથી. કોળી નેતાએ ચિંતા વ્યક્ત કરી હતી. સોલંકીએ કહ્યું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી, બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે
ગુજરાત

Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ

Gujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

Vikram Thakor News: ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર કોનાથી થયા નારાજ?

Gujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

Anand Women Death: તબીબની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement