શોધખોળ કરો
નર્મદાના સાંસદ મનસુખ વસાવાને શા માટે આવ્યો ગુસ્સો?,જુઓ વીડિયો
નર્મદા(Narmada)ના સાંસદ(MP) મનસુખ વસાવા(Mansukh Vasava) દિશા સમિતીની બેઠકમાં ગેસ પાઈપલાઈન અને ભૂગર્ભ ગટર યોજનાની ધીમી ગતિ અંગે અધિકારીએ યોગ્ય જવાબ ન આપતા ગુસ્સે થયા હતા. કેવડિયાનું નામ બદલવા અંગે પણ તેઓએ કહ્યું કે, કેવડિયાનું નામ ન બદલવું જોઈએ.
ગુજરાત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
આગળ જુઓ





















