શોધખોળ કરો
Advertisement
મહીસાગર: સરસણ ગામમાં વર્ષોથી ઉનાળામાં ખાલીખમ રહેતા તળાવમાં નીર આવતા ગ્રામજનોએ જળને વધાવ્યું, જુઓ વીડિયો
મહીસાગર: મહીસાગર જિલ્લામાં તળાવ ભરવાની યોજના અંતર્ગત નાની સરસણ ગામના ભિલોડિયા તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે. વર્ષોથી ઉનાળામાં ખાલીખમ રહેતા તળાવમાં નીર આવતા ગ્રામજનોએ જળને વધાવ્યું હતું. શ્રી ફળ વધેરી અબીલ ગુલાલ અને પુષ્પ દ્વારા મહીસાગર નદીના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. તળાવની મધ્યમાં આવેલ મહાદેવના મંદિરએ ગ્રામજનોએ જળ અભિષેક કર્યો. તળાવમાં નીર આવતા મહિલાઓએ મહાદેવના મંદિરે ગરબા કર્યાં. તળાવમાં પાણી આવતા આસપાસના વિસ્તારોમાં જળસ્તર ઉંચા આવશે.
ગુજરાત
Gujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?
Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion