શોધખોળ કરો
પાવાગઢ: માં મહાકાળીના ચરણોમાં ભક્તે અનોખું દાન કર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
પાવાગઢમાં માં મહાકાળીના ચરણોમાં ભક્તે અનોખું દાન કર્યું છે. મૂળ રાજસ્થાનના અને હાલ હિંમતનગર રહેતા વેપારીએ મંદિરના જીર્ણોદ્ધાર માટે 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો અને સાથે જ સાવ કિલો સોનાનું છત્ર પણ ચઢડાવ્યું હતું. દેવ દિવાળી નીમીત્તે મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















