શોધખોળ કરો
PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે, સરદાર ધામના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. પીએમ મોદી આગામી 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેઓ 12 જાન્યુઆરીના પ્રવાસ દરમિયાન કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ સરદાર ધામના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. પીએમ મોદી રેલવે સ્ટેશનની સાથે અન્ય ત્રણથી ચાર પ્રોજેકટના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત
Ambalal Patel Forecast: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
Mahisagar Unseasonal Rains: મહીસાગર જિલ્લામાં સવારે ખાબક્યો વરસાદ, ખેડૂતો મુકાયા ચિંતામાં
Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજનું બન્યું પ્રથમ બંધારણ
Gujarat Unseasonal Rains: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં ક્યાં પડ્યું માવઠું?
Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
આગળ જુઓ



















