શોધખોળ કરો
PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે, સરદાર ધામના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. પીએમ મોદી આગામી 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેઓ 12 જાન્યુઆરીના પ્રવાસ દરમિયાન કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ સરદાર ધામના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. પીએમ મોદી રેલવે સ્ટેશનની સાથે અન્ય ત્રણથી ચાર પ્રોજેકટના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?
Morbi Accident News: મોરબીના હળવદ નજીક વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?
Ambalal Patel News : અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ
આગળ જુઓ





















