શોધખોળ કરો
PM મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે, સરદાર ધામના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. પીએમ મોદી આગામી 12 જાન્યુઆરીએ ગુજરાત આવશે. તેઓ 12 જાન્યુઆરીના પ્રવાસ દરમિયાન કેવડિયાના નવા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. સાથે જ સરદાર ધામના કાર્યક્રમમાં પણ હાજર રહેશે. પીએમ મોદી રેલવે સ્ટેશનની સાથે અન્ય ત્રણથી ચાર પ્રોજેકટના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસે ખેલ્યો OBC કાર્ડ
આગળ જુઓ






















