શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'એસપી સ્વામીજી, આ ખાદીધારી જે લોકો ખરાને સત્તા માટે ઝઘડતા જોયા હતા, ભગવાધારીઓ આ રીતે સત્તા માટે ઝઘડે પહેલીવાર જોયું'
ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં સત્તા માટે વિવાદ થઇ રહ્યો છે. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડમાં દેવ પક્ષ પાસે સત્તાના સુકાન છે. ચૂંટણીમાં આચાર્ય પક્ષની 16 વર્ષ સત્તાનો અંત આવ્યો, દેવપક્ષે વહીવટ સંભાળ્યો હતો. એસ.પી. સ્વામીના સ્થાને હવે દેવ પક્ષના હરજીવન સ્વામી પાસે મંદિરનો વહીવટ છે. મંદિરના વહિવટ મામલે એક જ સંપ્રદાયના બે પક્ષો વચ્ચે વિવાદ છે. આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વર્ષોથી આમને સામને છે.
ગુજરાત
![Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/3b08f9962ae4037b345ccaee66b6944517203632702841012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Rath Yatra 2024 | ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement