શોધખોળ કરો
Advertisement
Russia-Ukraine War : 'દર્દનાક પરિસ્થિતિમાં 3 હજાર પરિવારો મુકાયા છે, સરકાર માત્ર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી'
દ્વારકાઃ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દર્દનાક પરિસ્થિતિમાં 3 હજાર પરિવારો મુકાયા છે. 3 હજાર કરતાં વધુ ગુજરાતી અને હજારો ભરતીઓ યુક્રેનમાં ફસાયા છે. જેને પરિવાર હોય તેને આ વેદના સમજાય. આ પરિસ્થિતિ ટાળી શકાય હોત. 24 તારીખે મે માગણી કરી હતી કે, ભારતીયોને પરત લઇ આવો. ત્યારે એર સ્ટ્રીપ શરૂ હતી, અનેક દેશો પોતાના નાગરિકોને પરત લઇ જતા હતા. સરકાર માત્ર ચૂંટણીઓમાં વ્યસ્ત રહી. ભાજપના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા. ચૂંટણી મોડમાંથી સરકાર માનવતાના મોડમાં આવે. હંગેરીયાથી ભારતીયોને પરત લાવી શકાય તેમ છે. અમે ચિંતન શિબિરમાં ઠરાવ પસાર કર્યો કે, સરકાર આપણાં લોકોને પરત લાવે. ત્યાંના લોકો સંદેશા મોકલાવે છે કે, એમબેસી મદદ કરતી નથી. સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાંથી બહાર આવી લોકોને બચાવે.
ગુજરાત
Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
Botad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ
Gujarat Heavy Rain Updates | રાજ્યના આ પાંચ જિલ્લાઓમાં આજે તૂટી પડશે અતિભારે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion