શોધખોળ કરો
પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત તૃતીય સમર કેમ્પના બીજા દિવસે રામજી મંદિર ખાતે વલય આરતીનું આયોજન
પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ આયોજિત તૃતીય સમર કેમ્પના બીજા દિવસે ગ્રામ્ય મેળાના આયોજન બાદ રાત્રીના બાલીસણા ગામના રામજી ચોકમાં આવેલા રામજી મંદિર ખાતે વલય આરતીનું આયોજન કરાયું હતું. જેમાં દરેક બાળકના હાથમાં લાઈટવાળા દીવડા આપવામાં આવ્યા હતા. રામજીની આરતી સમયે ગામની તમામ લાઈટો બંધ કરી બાળકોને અપાયેલા લાઈટવાળા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. જેના કારણે રામજી મંદિર ચોક રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો. તો આરતી બાદ નાટકનું આયોજન કરાયું હતું. જેમાં હું વિદેશ નહીં જવ નામનું નાટક પ્રસ્તૂત કરાયું હતું. તો બાદમાં સાયબર ક્રાઈમ તરફથી ઓનલાઈન છેતરપિંડીના વધતા કેસને લઈ જાગૃતતા લાવવા નાટક રજૂ કરાયું હતું...
ગુજરાત
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
આગળ જુઓ


















