શોધખોળ કરો
સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ મધ્યગીર જંગલમાં આવેલુ તુલસીશ્યામ મંદિર ભક્તો માટે ખુલશે, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ મધ્યગીર જંગલ (forest)માં આવેલુ તુલસીશ્યામ મંદિર ભક્તો માટે ખુલશે. આવતી કાલથી મંદિર(Temple)ખુલશે. કોરોનાના કારણે મંદિર ભક્તો માટે સંપૂર્ણ બંધ કરી દેવાયુ હતું. ટ્રસ્ટીઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી પ્રતાપભાઈ વરુ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સરકારની કોવિડ-19(Covid19)ની ગાઈડલાઈનનું ભક્તોએ પાલન કરવુ પડશે.
ગુજરાત
Dahod Police : દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસકર્મી સામે ગુનો
Amit Shah Speech: માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
BJP MLA Statement: ભાજપ MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને ગણાવ્યા સિંહ
Ambalal Patel Forecast on Uttarayan : ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? અંબાલાલ પટેલની મોટી આગાહી
PM Modi Speech: ભારત- જર્મની વચ્ચેના CEO કોન્ફરન્સમાં PMનું સંબોધન | abp Asmita LIVE
આગળ જુઓ




















