શોધખોળ કરો
સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ મધ્યગીર જંગલમાં આવેલુ તુલસીશ્યામ મંદિર ભક્તો માટે ખુલશે, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ મધ્યગીર જંગલ (forest)માં આવેલુ તુલસીશ્યામ મંદિર ભક્તો માટે ખુલશે. આવતી કાલથી મંદિર(Temple)ખુલશે. કોરોનાના કારણે મંદિર ભક્તો માટે સંપૂર્ણ બંધ કરી દેવાયુ હતું. ટ્રસ્ટીઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને ટ્રસ્ટી પ્રતાપભાઈ વરુ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સરકારની કોવિડ-19(Covid19)ની ગાઈડલાઈનનું ભક્તોએ પાલન કરવુ પડશે.
ગુજરાત
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?
Ambalal Patel News : અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
આગળ જુઓ






















