શોધખોળ કરો
વલસાડ: મંદિરની મિલકત મુદ્દે 7 દિવસથી ઉપવાસ પર બેઠેલા પૂજારીની બલિદાનની ચીમકી
વલસાડ: ધરમપુરના કાળા રામજી મંદિરનો વિવાદ ચરમસીમાએ પોહચ્યો છે. મંદિરની મિલકત માટે લડત ચલાવતા અને છેલ્લા 7 દિવસ થી આમરણાંત ઉપવાસ પર બેસેલ પૂજારીનું આહવાન. રાત્રે 8 વાગે મંદિરની બહાર પોતાનું બલિદાન આપશે. જો એમની લડતનું નિરાકરણ ન આવે તો આજે રાત્રે 8 વાગ્યે જીવ આપશે ઉપવાસ પર ઉતરેલા પૂજારી મંદિર ના ગર્ભગૃહ માં પોતાને બંધ કરી દીધા છે. ગર્ભગૃહ માં બંધ થયેલ પૂજારી ને મનાવવા સ્થાનિક આગેવાનો એ પ્રયાસો હાથ ધર્યા છે. જોકે બીજી તરફ ધરમપુર મામલતદાર તરફથી આ શખ્સ ને 10 દિવસ માં મિલકત ખાલી કરવા ના આદેશ અપાયા છે.
ગુજરાત
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
આગળ જુઓ




















