શોધખોળ કરો
Banaskantha: નિષ્ણાતોની ચેતવણી છતા પાલનપુરમાં નીકળેલા વરઘોડામાં કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા
બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુર(Palanpur)ના ધનિયાણા ચોકડી પાસે નીકળેલા વરઘોડામાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવાયા છે. જેમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસટન્સનું પાલન ન કરતા જોવા મળ્યા હતા.જાનૈયાઓ કોરોનાની ચિંતા કર્યા વગર મન મૂકીને નાચતા જોવા મળી રહ્યાં છે.
ગુજરાત
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
આગળ જુઓ


















