શોધખોળ કરો
રાજ્યમાં કોરોનાની સારવાર અંગે CM રૂપાણીએ શું કર્યો દાવો, કેટલા લોકોને અપાઈ સારવાર?
રાજ્યમાં ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત થયું ન હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દા ન હોવાથી ખોટા આરોપો લગાવે છે. કોરોના દરમિયાન સાડા આઠ લાખ લોકોને સારવાર આપવામાં આવી છે.
ગુજરાત
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
આગળ જુઓ
















