શોધખોળ કરો
રાજ્યમાં લૉકડાઉન લદાશે કે નહીં ? CM રૂપાણીએ શું કરી સ્પષ્ટતા ? જુઓ વીડિયો
રાજ્યમાં લૉકડાઉન લદાશે કે નહીં તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં લોકડાઉન લાદવાનું રાજ્ય સરકારનું કોઈ આયોજન નથી. તેઓએ કહ્યું કે, અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે શનિવારે અને રવિવારે કર્ફ્યુ જાહેર કરાયો છે. સોશલ ડિસ્ટંસિંગ અને માસ્ક ન પહેરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામે લડવા સરકાર સજ્જ હોવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ






















