શોધખોળ કરો
Advertisement
Bangladesh Crisis । બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે સરકારને શું કર્યો આગ્રહ
બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે સરકારને શું કર્યો આગ્રહ
બાંગ્લાદેશની ઘટના પર જગદગુરુ રામભદ્રાચાર્યના ઉત્તરાધિકારી આચાર્ય રામચંદ્ર દાસે કહ્યું બાંગ્લાદેશના નાગરિકોએ જે પ્રકારનું તાંડવ બનાવ્યું છે તેનાથી આજે હૃદય ખૂબ જ દુઃખી છે. ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ પર જે પ્રકારનો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. નાની બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. તેઓને લૂંટવામાં આવી રહ્યાં છે. જે મંદિરે બાંગ્લાદેશની આઝાદીના સમયે લાખો લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. તે ઈસ્કોન મંદિરમાં ત્યાંના હિંસક દેખાવકારોએ તેને આગ લગાવીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારત સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું કેન્દ્ર છે. ભારત સરકારે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની ચિંતા કરવી જોઈએ.
દેશ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
Kedarnath Helicopter Crash | કેદારનાથમાં એરલિફ્ટ કરાઈને લઈ જવાઈ રહેલું હેલિકોપ્ટર થયું ક્રેશ
Unified Pension Scheme | મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી
Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ, ઘોડાપુરમાં 4 લોકો તણાયા, એકનું મોત
Andhra Pradesh Explosion| આંધ્રપ્રદેશમાં દવા ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 40 અન્ય ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ટેકનોલોજી
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion