શોધખોળ કરો
દેશભરના શિવાલયોમાં ઉમટ્યુ શિવભક્તોનું ઘોડાપૂર
દેશભરમાં શિવરાત્રીની ઠેર ઠેર ઉજવણી. સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો જમાવડો થયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે સવારે 4 વાગ્યાથી માંડી 42 કલાક સુધી ભક્તો માટે દ્વાર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો. દેશભરના શિવાલયોમાં ભક્તો આજે ભોળનાથને રિઝવશે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓનેપ્રવેશ મળશે.સાથે જ માસ્ક વિના એન્ટ્રી નહીં મળે.
દેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















