શોધખોળ કરો
દેશભરના શિવાલયોમાં ઉમટ્યુ શિવભક્તોનું ઘોડાપૂર
દેશભરમાં શિવરાત્રીની ઠેર ઠેર ઉજવણી. સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો જમાવડો થયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે સવારે 4 વાગ્યાથી માંડી 42 કલાક સુધી ભક્તો માટે દ્વાર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો. દેશભરના શિવાલયોમાં ભક્તો આજે ભોળનાથને રિઝવશે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓનેપ્રવેશ મળશે.સાથે જ માસ્ક વિના એન્ટ્રી નહીં મળે.
દેશ
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ





















