શોધખોળ કરો
દેશભરના શિવાલયોમાં ઉમટ્યુ શિવભક્તોનું ઘોડાપૂર
દેશભરમાં શિવરાત્રીની ઠેર ઠેર ઉજવણી. સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો જમાવડો થયો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે સવારે 4 વાગ્યાથી માંડી 42 કલાક સુધી ભક્તો માટે દ્વાર ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો. દેશભરના શિવાલયોમાં ભક્તો આજે ભોળનાથને રિઝવશે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓનેપ્રવેશ મળશે.સાથે જ માસ્ક વિના એન્ટ્રી નહીં મળે.
દેશ
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
આગળ જુઓ






















