શોધખોળ કરો
Advertisement
Kerala Heavy Rain | વાયનાડથી અત્યાર સુધીમાં 170થી વધુ લોકોના મોત, અનેક વિસ્તારોનો તૂટ્યો સંપર્ક
કેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન બાદ સર્જાયેલા વિનાશ બાદ આજે બીજા દિવસે પણ રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 167 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યમાં બે દિવસ શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વાયનાડના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી વાયનાડ જવા માટે રવાના થયાં છે.
બચાવ કામગીરી પર દેખરેખ રાખતા રાજ્ય સરકારના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનથી મૃત્યુઆંક 174 પર પહોંચી ગયો હતો, જ્યારે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સ્થાનિક સ્વયંસેવકો સાથે મળીને શોધખોળ કરી રહી હતી ત્યારે લગભગ 170 લોકો ગુમ થયા હતા. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો ભોગ બન્યા બાદ 1,592 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
દેશ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
Kedarnath Helicopter Crash | કેદારનાથમાં એરલિફ્ટ કરાઈને લઈ જવાઈ રહેલું હેલિકોપ્ટર થયું ક્રેશ
Unified Pension Scheme | મોદી સરકારની સરકારી કર્મચારીઓને મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી
Sundha Mata Temple | રાજસ્થાનના સુંધા માતા પર્વત પર ધોધમાર વરસાદ, ઘોડાપુરમાં 4 લોકો તણાયા, એકનું મોત
Andhra Pradesh Explosion| આંધ્રપ્રદેશમાં દવા ફેક્ટરીમાં વિસ્ફોટ, 17 લોકોના મોત, 40 અન્ય ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion