શોધખોળ કરો
Advertisement
Republic Day: રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડમાં ભવ્ય રામમંદિરની ઝાંખી રજૂ કરાઈ
રાજપથ પર રિપબ્લિક ડેની પરેડમાં ઉત્તર પ્રદેશની ઝાંખી પણ દર્શાવવામાં આવી હતી. તેમાં રામ મંદિરની ઝલક બતાવવામાં આવી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરના મોડલને દર્શાવવામાં આવ્યો હતો. તેની સાથે ઝાંખીમાં સૌથી આગળ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીને પણ બતાવાયા હતા. આ ઝાંખીમાં અયોધ્યાની સાંસ્કૃતિક વિરાસત, મૂલ્યો અને સુંદરતા રજૂ કરવામાં આવી હતી.
દેશ
Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?
Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત
L K Advani| ફરી લાલકૃષ્ણ અડવાણીની લથડી તબિયત, એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
Hathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?
Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement