શોધખોળ કરો
Jamnagar: રેલવે સ્ટેશન પર સુવિધાનો અભાવ, પાણીની પરબ બની શોભાના ગાંઠિયા સમાન
જામનગરના રેલવે સ્ટેશન પર સાપ્તાહિક 30થી વધુ ટ્રેન અવર જવર કરે છે. તેમ છતા સ્ટેશન પર વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીંયા પાણીની પરબ તો બનાવાઈ છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે.
જામનગર
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Jamnagar News: જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
Jamnagar news: જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટયૂટ PMJAYમાંથી બહાર, 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ કાર્યવાહી
Jamnagar news: જામનગરની કાલાવડ APMC બહાર વાહનોની લાંબી લાઈન
આગળ જુઓ





















