શોધખોળ કરો
Advertisement

વિપક્ષ માટે કલમ 144, ભાજપ માટે નથી, શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર, જુઓ વીડિયો
ગાંધીનગર: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 31મો દિવસ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું દિલ્હી નહી જવા મળે તો ગુજરાતના ગામે ગામ જઈ ખેડૂતોને સમજાવીશ. ગુજરાતમાં ખેડૂત અધિકાર યાત્રા નિકાળી ખેડૂતોને સમજાવીશ.
રાજનીતિ

Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા? કચ્છ પોલીસનો નામ સાથે આરોપ

Vijay Suvala: વિજય સુવાળા પર તલવાર અને લાકડી વડે હુમલો થતા થતા રહ્યો.. ડ્રાઈવર ન હોત તો જીવ જાત

Swarupji Thakor: પેટાચૂંટણી વિજેતા ભાજપના સ્વરૂપજીના શપથને લઈને સૌથી મોટા સમાચાર

Nitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

Harsh Sanghavi :ડંડો તો છૂટથી જ વાપરો..ગુંડાઓનો વરઘોડો તો નીકળશે જ.. ગૃહમંત્રીની ચેતવણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement