શોધખોળ કરો
હું તો બોલીશ: કોરોનાનું કડવુ સત્ય
ગાંધીનગરના અંતિમધામમાં એક શબવાહિનીમાં ચાર મૃતદેહ એક સાથે મોકલાયા. કોરોના મહામારી વ્ચ્ચે મૃત્યુનો અને પાર્થિવહેદનો મલાજો પણ ન જાળવી શક્યું ગાંધીનગર પ્રશાસન, માલસામાન ભરાતો હોય તેમ પાર્થિવ દેહને શબવાહીનીમાં ભરી સ્મશાન પહોંચાડાયા હોય તેવી તસ્વીરો સામે આવી હતી. તો બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 3922 મૃત્યુ થયા હોવાનો સરકારી આંકડો છે પરંતુ સરકારી આંકડાથી વિપરીત ચર્ચા થતી હોવાથી જનતામાં અસમંજસતા છે. છેલ્લા એક સપ્તાહમાં ગાંધીનગરમાં કોરોનાથી બે જ મૃત્યુ થયા હોવાના સરકારી આંકડા દર્શાવે છે પરંતુ ગાંધીનગરના મેયરે સરેરાશ 10 લોકોના કોરોનાથી મૃત્યુ થતા હોવાનું નિવેદન આપ્યું હતું.
રાજનીતિ
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
આગળ જુઓ





















