શોધખોળ કરો
Rajkot: CM રૂપાણી મતદાન કરવા જશે કે નહીં તેનો નિર્ણય ડોક્ટર્સની સલાહ બાદ લેવાશે
મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના કલાકો બચ્યા છે.ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં મતદાન કરવા જશે કે નહીં તેને લઈ અટકળો તેજ થઈ ચુકી છે.વિજયભાઈ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહ્યા છે..અને તેમનીતબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે..જો કે મતદાન માટે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે કે નહીં તેને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.જો મતદાન કરવા મુખ્યમંત્રી રાજકોટ જાય તો પણ ચૂંટણી આયોગે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે પીપીઈ કિટ સાથે અંતિમ કલાકમાં તેઓ મતદાન કરી શકશે.
રાજકોટ
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gondal Accident news: ગોંડલ નજીક બસ પલટી જતા બે લોકોના મોત
આગળ જુઓ




















