શોધખોળ કરો
Advertisement
રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડને લઇને અધિકારીઓની મહત્વની બેઠક મળી
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડને લઈ તપાસ અધિકારી એ.કે. રાકેશ સાથે બેઠક મળી હતી. બેઠકમાં સચિવ રાહુલ ગુપ્તા, કલેક્ટર, મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા. બેઠકમાં ઉદય કોવિડ હોસ્પિટલના તબીબ તેજસ કરામટા પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર તેજસ કરામટાએ કહ્યું કે આઇસીયુમાં અલગ અલગ ત્રણ કંપનીના વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
રાજકોટ
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
Marwadi University | હોસ્ટેલમાં યુવતીનો ન્હાતી વખતનો વીડિયો ઉતારવા મામલે છૂટાહાથની મારામારી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion