શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
રાજકોટ: સિંહોના ટોળાએ જેતપુરના આરબ ટીંબડીમાં 8 પશુઓનું કર્યું મારણ, લોકોમાં ભયનો માહોલ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામ માં વરરાજાએ ધામા નાખ્યા છે. વહેલી સવારે આરબ ટીંબડી ગામમાં 11 સિંહના ટોળાએ ગામમાં આવેલી ગૌશાળામાં ઘૂસી જઈને 8 ગાયોનું મારણ કર્યું હતું. જેના પગલે ગામના લોકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. તાલુકામાં વનરાજાના ધામાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
રાજકોટ
Rajkot | ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ, જુઓ અદભૂત નજારો Watch Video
Rajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં, બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ
Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion