શોધખોળ કરો
રાજકોટ: સિંહોના ટોળાએ જેતપુરના આરબ ટીંબડીમાં 8 પશુઓનું કર્યું મારણ, લોકોમાં ભયનો માહોલ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામ માં વરરાજાએ ધામા નાખ્યા છે. વહેલી સવારે આરબ ટીંબડી ગામમાં 11 સિંહના ટોળાએ ગામમાં આવેલી ગૌશાળામાં ઘૂસી જઈને 8 ગાયોનું મારણ કર્યું હતું. જેના પગલે ગામના લોકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતા ફોરેસ્ટ અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. તાલુકામાં વનરાજાના ધામાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















