શોધખોળ કરો
Advertisement
Rajkot: જાહેરનામાનો ભંગ કરનારી હવે ખેર નહીં, પોલીસે 188 વેપારીઓ સામે કરી કાર્યવાહી
રાજકોટમાં મીની લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કર્યો તો ખેર નથી. રાજ્ય સરકારના જાહેરનામા ભંગને લઈને રાજકોટ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. રાજકોટમાં 188 વેપારીઓ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી. 208 જેટલા લોકો પર રાત્રી કરફ્યુ દરમિયાન ગુન્હા દાખલ કરવામાં આવ્યા. મોર્નીગ વોક કરતા લોકો પણ માસ્ક ન પહેરે તો કાર્યવાહી થશે.. ચા-પાનના વેપારીઓ પર બે દિવસમાં 20 કેસ કરવામાં આવ્યા....
રાજકોટ
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ
Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ
Rajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવક
Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement