શોધખોળ કરો
Advertisement
Rajkot Rain Update | જામકંડોરણાના બોરીયા ગામે વહીવટી તંત્ર દ્વારા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના બોરીયા ગામે વહીવટી તંત્ર દ્વારા ચાર લોકોનું રેસ્ક્યુ કરાયું..
રાજકોટ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીમાં જોખમ ન ખેડવા જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે જામકંડોરણા તાલુકાના બોરીયા ગામના ખેડૂતની વાડીએથી ચાર લોકોનું સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરાયું હતું.
જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂત મનીષભાઈ બાલધાની વાડીએથી બે મજૂરો તથા બે બાળકોનું સ્થાનિક વહીવટી ટીમ તથા નગરપાલિકા ગોંડલની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે કોઈ જાનહાનિ ન થાય અને અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં તાલુકા વાઇઝ ટીમની સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.
Tags :
Rajkot Rainsરાજકોટ
Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો
Chinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલ
Morbi Accident | મોરબીમાં અચાનક ખાડો આવતાં 3 યુવતીઓ એક્ટિવા સાથે નીચે પટકાઈ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં, ડૉક્ટરે વૃદ્ધાને સારવાર ન આપી હોવાનો આરોપ લાગ્યો
Rajkot Crime | મુંબઈના PI વતી લાંચ લેતા વચેટીયો રાજકોટથી ઝડપાયો, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion