શોધખોળ કરો
રાજકોટની ઉદય શિવાનંદ અગ્નિકાંડ મામલે 5 ડોક્ટરો સામે ગુનો દાખલ, પોલીસ કરી શકે છે ધરપકડ
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે ડોક્ટર પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબો સામે ગુનો દાખલ કરાયો હતો. હોસ્પિટલમાં અનેક મુદ્દે બેદરકારી દાખવાતા ગુનો નોંધાયો હતો. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં પાંચ દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા હતા. ત્રણ ડોક્ટરોને રાઉન્ડ અપ કરાયા હતા. પૂછપરછ બાદ પોલીસ ધરપકડ કરી શકે છે. આગ લાગવા પાછળનું કારણ નિષ્ણાતોના અભિપ્રાય બાદ જ સ્પષ્ટ થશે
રાજકોટ
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
આગળ જુઓ























