શોધખોળ કરો
Advertisement
સુરતના ઓલપાડમાં ગેરકાયદે ઝિંગા તળાવને લઈ પ્રશાસન એક્શનમાં
સુરત : ઓલપાડની ઝીંગાતળાવ પર આવતીકાલેથી બુલડોઝર ફરી વળશે. ગેરકાયદેસર ઝીગાં તળાવને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર ની ફોજ મેદાનમાં ઉતરશે. ડીમોલેશન માટે મામલતદાર પોલીસ સહિત ટિમ સામગ્રી સાથે સજ્જ કરાઈ છે. 27મી જાન્યુઆરી એ ઓલપાડના મંડરોઇ ગામથી બ્યુલટોઝર ફેરવવાના નિર્ણયથી જમીન માફિયા ઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સુરત
Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV
Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશ
Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી
Sardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion