શોધખોળ કરો
Advertisement
Navratri 2024 | નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણી લો નિયમ...
રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સુરત શહેરમાં આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન આયોજકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે. રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સુરત પોલીસે નવરાત્રિના આયોજકો માટે બનાવ્યા કડક નિયમ. આગ્નિકાંડ બાદ સુરક્ષાને લઈને પોલીસ કોઈ બાંધછોડ નથી માગતી. સુરતમાં કેટલાક સ્થળે નવરાત્રિનું આયોજન ડોમમાં થાય છે. જો આવા ડોમમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો નવરાત્રીને મંજૂરી નહીં અપાય. સુરત પોલીસ અનુસાર, ડોમમાં એન્ટ્રી અને એગ્ઝિટ પોઈન્ટ અલગ અલગ હોવા જોઈએ. ડોમનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ આયોજકોએ રજૂ કરવો પડશે. જો આયોજકો નિયમોનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરશે..
સુરત
Navratri 2024 | નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણી લો નિયમ...
Surat | સરથાણામાંથી નકલી નોટ છાપવાનું ઝડપાયું મિની કારખાનું, ત્રણ આરોપી ઝડપાયા
Chaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાં
Surat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાં
Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion