શોધખોળ કરો
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
Sardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂર
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 cm દૂર. નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 138.61 મીટર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 2 cm નો વધારો નોંધાયો. ઉપરવાસમાંથી હાલ 81,260 ક્યુસેક પાણીની આવક નર્મદા નદીમાં છોડાઈ. નર્મદા ડેમના ત્રણ દરવાજા 1.30 મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 7 cm જ દૂર છે. નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટર પર પહોંચી. ગુજરાતી. જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 cm દૂર.
સુરત
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
આગળ જુઓ





















