શોધખોળ કરો
કોરોના જનજાગૃતિ અને સ્વસ્થ ભારત મિશન અંગે સુરત પાલિકાનું અભિયાન, જુઓ વીડિયો
સુરતમાં કોરોનાનો કહેર વધતા સુરત મહાનગરપાલિકાએ અભિયાન શરૂ કર્યું હતું. કોરોનાની જનજાગૃતિ તથા સ્વસ્થ ભારત મિશન અંગે પાલિકા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા અભિયાન શરૂ કરાયું હતું. લાલ કલરના બેનરો પર કોરોના અંગેના સૂચનો લખવામાં આવ્યા છે.
સુરત
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
આગળ જુઓ





















