શોધખોળ કરો
વડોદરાઃ ઐયુબ પીરીયા મર્ડર કેસનો હજુ નથી ઉકેલાયો ભેદ, મૃતકના પત્નીએ કરી ન્યાયની માંગ
વડોદરાના કરજણમાં ઐયુબ પીરીયા મર્ડર કેસમાં ઘણો સમય વિત્યો હોવા છતા તપાસ કરાઈ નથી. આ અંગે મૃતકની પત્નીએ ગાંધીનગર ખાતે પતિના મોતની તપાસ માટે લેખિત ફરિયાદ આપી છે. મૃતકની પત્નીએ કહ્યું કે, ન્યાય નહીં મળે તો રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરીશ.
વડોદરા
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
આગળ જુઓ





















