શોધખોળ કરો
વડોદરાઃ ઐયુબ પીરીયા મર્ડર કેસનો હજુ નથી ઉકેલાયો ભેદ, મૃતકના પત્નીએ કરી ન્યાયની માંગ
વડોદરાના કરજણમાં ઐયુબ પીરીયા મર્ડર કેસમાં ઘણો સમય વિત્યો હોવા છતા તપાસ કરાઈ નથી. આ અંગે મૃતકની પત્નીએ ગાંધીનગર ખાતે પતિના મોતની તપાસ માટે લેખિત ફરિયાદ આપી છે. મૃતકની પત્નીએ કહ્યું કે, ન્યાય નહીં મળે તો રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માંગ કરીશ.
વડોદરા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
આગળ જુઓ





















