શોધખોળ કરો
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી કેનાલમાં છોડાયું પાણી, જુઓ વીડિયો
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી રવી સીઝન માટે પાણી છોડવાની શરૂઆત કરવામા આવી હતી.રવી સીઝન માટે ડેમમાંથી કેનાલ મારફત પાંચ વખત પાણી આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આજે કેનાલમાં 200 ક્યૂસેક પાણી છોડવામા આવ્યું હતું. કેનાલમાં પાણી છોડવાનો કારણે બનાસકાંઠાના 61 ગામ અને પાટણ જિલ્લાના 49 ગામને સિંચાઈનો લાભ મળશે. સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દાંતીવાડા ડેમ 67 ટકા ભરાયેલો છે. પ્રથમ રાઉન્ડમાં 16 ફેબ્રુઆરી સુધી પાણી આપવામા આવશે.
ગાંધીનગર
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ


















