શોધખોળ કરો
મોદીએ નોટબંધી મુદ્દે ચિદમ્બરમે કરેલા કટાક્ષ મુદ્દે શું આપી પ્રતિક્રિયા? જુઓ વીડિયો
નવી દિલ્લીઃ નોટબંધી પછી નાગપુરમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે ડિમોનેટાઈઝેશન પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે એનડીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નોટબંધી બહુ મોટું કૌભાંડ છે અને તેની તપાસ થવી જોઈએ. જિલ્લા સહકારી બેંકોમાંથી કેશ ન મળવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. નોટબંધી ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી છે. ત્યારે મોદીએ ચિદમ્બરમના ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર પર પ્રતિક્રિયા આપી હતી. વીડિયોમાં જુઓ શું આપી પ્રતિક્રિયા?
રાજનીતિ
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
આગળ જુઓ
















