શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના નારાજ ધારાસભ્યો સાથે બાપુની ગુપ્ત બેઠક, જાણો શું છે વિગત?
અમદાવાદઃ આજે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી માટે ગાંધીનગર ટાઉન હોલ બહાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. થોડીવારમાં બાપુ પોતે કાર્યક્રમ સ્થળે પહોંચશે. જોકે, આ કાર્યક્રમ પહેલા અત્યારે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો સાથે ગુપ્ત બેઠક કરી રહ્યા છે. જેને લઇને ભારે ચર્ચા જાગી છે.
એમએલએ ક્વાર્ટર ખાતે હાલ બાપુની હાજરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મણીલાલ વાઘેલા, મોહનસિંહ રાઠવા સહિતના દસ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક ચાલું છે. જોકે, આ બેઠકમાં શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી.
એમએલએ ક્વાર્ટર ખાતે હાલ બાપુની હાજરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મણીલાલ વાઘેલા, મોહનસિંહ રાઠવા સહિતના દસ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક ચાલું છે. જોકે, આ બેઠકમાં શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી.
રાજનીતિ
Haryana and J&K Election | થોડીક વારમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યાં મળશે બેઠક
Rajkot Accident | કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત
Surat Crime | પહેલા સગીરાના મિત્રને ધોઈ નાંખ્યો અને પછી સગીરા સાથે....કાળજું કંપાવનારી ઘટના
Haryana & J&K | હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાની કવાયત તેજ
PM Modi | હરિયાણામાં જીત બાદ છઠ્ઠા નોરતે PM મોદીએ આપી દીધી આવડી મોટી ગેરંટી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
સમાચાર
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion