શોધખોળ કરો

પાકિસ્તાને આ પત્રકારના દેશ બહાર જવા પર મૂક્યો પ્રતિબંધ, મૂળ છે ગોવાનો, જાણો શું છે આખો કિસ્સો

1/3
સિરીલ અલ્મેડાની વાત કરીએ તો તેમના મૂળ ગોવામાં છે. સિરીલ કરાચીમાં વસતા જૂજ ગોઅન કેથલિક કમ્યુનિટીના છે. તેમના પૂર્વજો ઘણા વર્ષો પહેલા કરાચી ગયા હતા અને પછી ત્યાં જ વસી ગયા હતા. સિરીલ પહેલી વાર ગોવા 2012માં આવ્યા હતા. તે સમયે ગોવા આર્ટ્સ અને લિટરરી ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે આવ્યા હતા. સીએનએનના રિપોર્ટ્સ અનુસાર તે સમયે અલ્મેડાએ કહ્યું હતું કે, મને પાકિસ્તાનના પત્રકારત્વનું ભવિષ્ય ઉજ્વળ લાગતું નથી. સિરીલ ગોવાની વાનગીઓના શોખીન છે.
સિરીલ અલ્મેડાની વાત કરીએ તો તેમના મૂળ ગોવામાં છે. સિરીલ કરાચીમાં વસતા જૂજ ગોઅન કેથલિક કમ્યુનિટીના છે. તેમના પૂર્વજો ઘણા વર્ષો પહેલા કરાચી ગયા હતા અને પછી ત્યાં જ વસી ગયા હતા. સિરીલ પહેલી વાર ગોવા 2012માં આવ્યા હતા. તે સમયે ગોવા આર્ટ્સ અને લિટરરી ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે આવ્યા હતા. સીએનએનના રિપોર્ટ્સ અનુસાર તે સમયે અલ્મેડાએ કહ્યું હતું કે, મને પાકિસ્તાનના પત્રકારત્વનું ભવિષ્ય ઉજ્વળ લાગતું નથી. સિરીલ ગોવાની વાનગીઓના શોખીન છે.
2/3
આ અહેવાલ બાદ dawn અખબાર અને એક્ટિવીસ્ટે સિરીલનું સમર્થન કર્યુ છે. જો કે ઘણા ઓછા લોકોએ જાણે છે કે સિરીલ મૂળ ગોવાના છે. અને પાકિસ્તાનનું સૌથી જૂના અખબાર Dawnના ફાઉંડીંગ એડિટર મલયાલી હતા. Dawnની સ્થાપના મહોમ્મદ અલી ઝિન્નાએ 1941માં અઠવાડિક તરીકે દિલ્લીથી શરૂ કર્યુ હતું. જેના એક વર્ષમાં ઝિન્નાએ Dawnને દૈનિક બનાવ્યુ હતું. જે બાદ બોમ્બે ક્રોનિકલમા કામ કરી રહેલા પોથાન જોસેફને એડિટર પ્રથમ એડિટર બનાવ્યા હતા. જોસેફનો જન્મ કેરળના ચેંગન્નૂરમાં થયો હતા. પરંતુ 1945માં જોસેફે Dawnના એડિટર પદેથી રાજીનામુ આપ્યું. અને નવા એડિટર હતા અલતાફ હુસૈન. ભારત-પાકના ભાગલા બાદ 1947માં દિલ્લીથી Dawnના સ્ટાફને કરાચી શીફ્ટ કરવામાં આવ્યો હતો.
આ અહેવાલ બાદ dawn અખબાર અને એક્ટિવીસ્ટે સિરીલનું સમર્થન કર્યુ છે. જો કે ઘણા ઓછા લોકોએ જાણે છે કે સિરીલ મૂળ ગોવાના છે. અને પાકિસ્તાનનું સૌથી જૂના અખબાર Dawnના ફાઉંડીંગ એડિટર મલયાલી હતા. Dawnની સ્થાપના મહોમ્મદ અલી ઝિન્નાએ 1941માં અઠવાડિક તરીકે દિલ્લીથી શરૂ કર્યુ હતું. જેના એક વર્ષમાં ઝિન્નાએ Dawnને દૈનિક બનાવ્યુ હતું. જે બાદ બોમ્બે ક્રોનિકલમા કામ કરી રહેલા પોથાન જોસેફને એડિટર પ્રથમ એડિટર બનાવ્યા હતા. જોસેફનો જન્મ કેરળના ચેંગન્નૂરમાં થયો હતા. પરંતુ 1945માં જોસેફે Dawnના એડિટર પદેથી રાજીનામુ આપ્યું. અને નવા એડિટર હતા અલતાફ હુસૈન. ભારત-પાકના ભાગલા બાદ 1947માં દિલ્લીથી Dawnના સ્ટાફને કરાચી શીફ્ટ કરવામાં આવ્યો હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો
અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો
દુનિયાને વગર રોકટોકે તેલ વેચશે ઇરાન, અમેરિકાએ હટાવી લીધો પ્રતિબંધ, ભારતને થશે બમ્પર ફાયદો
દુનિયાને વગર રોકટોકે તેલ વેચશે ઇરાન, અમેરિકાએ હટાવી લીધો પ્રતિબંધ, ભારતને થશે બમ્પર ફાયદો
War: ઇરાન સાથેની વાતચીત વચ્ચે ટ્રમ્પે આપી ધમકી, કહ્યું- 'જો ડીલ ફેઇલ થઇ તો હું તે કરીશ, જે...'
War: ઇરાન સાથેની વાતચીત વચ્ચે ટ્રમ્પે આપી ધમકી, કહ્યું- 'જો ડીલ ફેઇલ થઇ તો હું તે કરીશ, જે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget