શોધખોળ કરો
સિંગાપુરમાં યુવાને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવકના શું થયા હાલ? જાણો વિગત
1/4

પોતે આરોપીએ કોર્ટમાં કબૂલ્યું હતું કે, તેણે બે વાર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બન્ને વાર નિષ્ફળ નીવડ્યો હતો.
2/4

સિંગાપુરમાં 13 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર 31 વર્ષીય ભારતીય ઉધ્યય કુમારને 13 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીને 12 કોરડા ફટકારવાની પણ સજા ફટકારી હતી.
Published at : 13 Jan 2019 08:38 AM (IST)
View More























