શોધખોળ કરો

દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદે ભારત વિરૂદ્ધ ઓક્યું ઝેર, જાણો શું કહ્યું મોદી અને ભારત વિશે?

1/5
મિયાંદાદે આગળ કહ્યું કે, અમે તૈયાર જ છીએ આ બધા માટે. પાકિસ્તાનના એક એક બાળક ઈચ્છે છે કે, જો તેને મૌત મળે, શહાદત મળે તો આ રીતે જ મળે. હું પણ તેના માટે તૈયાર છું. આમને (ભારત)ને તો જેવા સાથે તેવો જવાબ આપવો જોઈએ. આ ભારત તો ખૂબ જ ડરેલો સમુદાય છે. તેની કોઈ આર્મી પણ નથી. મિયાંદાદનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય ક્રિકેટર શાહિદ આફ્રીદી કરતાં તદ્દન અલગ જ છે.
મિયાંદાદે આગળ કહ્યું કે, અમે તૈયાર જ છીએ આ બધા માટે. પાકિસ્તાનના એક એક બાળક ઈચ્છે છે કે, જો તેને મૌત મળે, શહાદત મળે તો આ રીતે જ મળે. હું પણ તેના માટે તૈયાર છું. આમને (ભારત)ને તો જેવા સાથે તેવો જવાબ આપવો જોઈએ. આ ભારત તો ખૂબ જ ડરેલો સમુદાય છે. તેની કોઈ આર્મી પણ નથી. મિયાંદાદનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય ક્રિકેટર શાહિદ આફ્રીદી કરતાં તદ્દન અલગ જ છે.
2/5
ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ક્રિકેટર્સે આ મામલે અંતર રાખ્યું છે. જોકે કેટલાક પૂર્વ ખેલાડીઓએ સર્જિકલ સ્ટ્રાઈક પર સેનાને અભિનંદ પણ પાઠવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદે ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દરેક વ્યક્તિ શહીદી માટે તૈયાર છે. તેમણે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સમા ટાવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે શહીદી માટે તૈયાર છીએ. અમારો દેશ ધમકીઓ સામે નમશે નહીં. મોદીને નથી ખબર કે તે ક્યા સમુદાયને પડકાર ફેંકી રહ્યા છે. ચીન-પાકિસ્તાન કોરિડોરને કારણે ભારત ગિન્નાયું છે. ભારતના લોકોને અપીલ છે કે તે તેની વિરૂદ્ધમાં આવે રસ્તા પર ઉતરે અને તેને સાફ કરે. મિયાંદાદે આગળ કહ્યું કે, તમારા દેશમાં કેટલાક એવા લોકો છે પોતાના સ્વાર્થ માટે તમને મારવા માગે છે.
ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ક્રિકેટર્સે આ મામલે અંતર રાખ્યું છે. જોકે કેટલાક પૂર્વ ખેલાડીઓએ સર્જિકલ સ્ટ્રાઈક પર સેનાને અભિનંદ પણ પાઠવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદે ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દરેક વ્યક્તિ શહીદી માટે તૈયાર છે. તેમણે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સમા ટાવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે શહીદી માટે તૈયાર છીએ. અમારો દેશ ધમકીઓ સામે નમશે નહીં. મોદીને નથી ખબર કે તે ક્યા સમુદાયને પડકાર ફેંકી રહ્યા છે. ચીન-પાકિસ્તાન કોરિડોરને કારણે ભારત ગિન્નાયું છે. ભારતના લોકોને અપીલ છે કે તે તેની વિરૂદ્ધમાં આવે રસ્તા પર ઉતરે અને તેને સાફ કરે. મિયાંદાદે આગળ કહ્યું કે, તમારા દેશમાં કેટલાક એવા લોકો છે પોતાના સ્વાર્થ માટે તમને મારવા માગે છે.
3/5
સર્જિક સ્ટ્રાઈક્સ બાદ ભારતમાં ખુશીનું વાતાવરણ છે. આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત સેનાએ સત્તાવાર રીતે આવી કોઈ કાર્યવાહી કરી છે. આવો સમજીએ સેનાએ આ હુમલાને કેવી રીતે પાર પાડ્યો છે.
સર્જિક સ્ટ્રાઈક્સ બાદ ભારતમાં ખુશીનું વાતાવરણ છે. આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત સેનાએ સત્તાવાર રીતે આવી કોઈ કાર્યવાહી કરી છે. આવો સમજીએ સેનાએ આ હુમલાને કેવી રીતે પાર પાડ્યો છે.
4/5
ભારતીય સેનાએ 26-27 સપ્ટેમ્બરે રાત્રે એલઓસી પાર કરી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન સેનાના લોન્ચપેડને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના ડીજીએમઓએ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
ભારતીય સેનાએ 26-27 સપ્ટેમ્બરે રાત્રે એલઓસી પાર કરી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન સેનાના લોન્ચપેડને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના ડીજીએમઓએ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
5/5
આફ્રીદીએ બન્ને દેશની વચ્ચે શાંતિની તરફેણ કરી છે. આફ્રીદીએ કહ્યું કે,પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. જ્યારે વાતચીતથી કોઈ વાતનું સમાધાન લાવી શકાય તો ઉગ્રવાદી પગલા લેવાની શી જરૂર છે. પાકિસ્તાન સૌ સાથે સારા સંબંધ ઈચ્છે છે. જ્યારે બે પાડોશી લડી રહ્યા હોય તો બન્નેના ઘર તેની અસર પડે છે.
આફ્રીદીએ બન્ને દેશની વચ્ચે શાંતિની તરફેણ કરી છે. આફ્રીદીએ કહ્યું કે,પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. જ્યારે વાતચીતથી કોઈ વાતનું સમાધાન લાવી શકાય તો ઉગ્રવાદી પગલા લેવાની શી જરૂર છે. પાકિસ્તાન સૌ સાથે સારા સંબંધ ઈચ્છે છે. જ્યારે બે પાડોશી લડી રહ્યા હોય તો બન્નેના ઘર તેની અસર પડે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget