શોધખોળ કરો

દાઉદના વેવાઈ જાવેદ મિયાંદાદે ભારત વિરૂદ્ધ ઓક્યું ઝેર, જાણો શું કહ્યું મોદી અને ભારત વિશે?

1/5
મિયાંદાદે આગળ કહ્યું કે, અમે તૈયાર જ છીએ આ બધા માટે. પાકિસ્તાનના એક એક બાળક ઈચ્છે છે કે, જો તેને મૌત મળે, શહાદત મળે તો આ રીતે જ મળે. હું પણ તેના માટે તૈયાર છું. આમને (ભારત)ને તો જેવા સાથે તેવો જવાબ આપવો જોઈએ. આ ભારત તો ખૂબ જ ડરેલો સમુદાય છે. તેની કોઈ આર્મી પણ નથી. મિયાંદાદનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય ક્રિકેટર શાહિદ આફ્રીદી કરતાં તદ્દન અલગ જ છે.
મિયાંદાદે આગળ કહ્યું કે, અમે તૈયાર જ છીએ આ બધા માટે. પાકિસ્તાનના એક એક બાળક ઈચ્છે છે કે, જો તેને મૌત મળે, શહાદત મળે તો આ રીતે જ મળે. હું પણ તેના માટે તૈયાર છું. આમને (ભારત)ને તો જેવા સાથે તેવો જવાબ આપવો જોઈએ. આ ભારત તો ખૂબ જ ડરેલો સમુદાય છે. તેની કોઈ આર્મી પણ નથી. મિયાંદાદનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય ક્રિકેટર શાહિદ આફ્રીદી કરતાં તદ્દન અલગ જ છે.
2/5
ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ક્રિકેટર્સે આ મામલે અંતર રાખ્યું છે. જોકે કેટલાક પૂર્વ ખેલાડીઓએ સર્જિકલ સ્ટ્રાઈક પર સેનાને અભિનંદ પણ પાઠવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદે ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દરેક વ્યક્તિ શહીદી માટે તૈયાર છે. તેમણે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સમા ટાવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે શહીદી માટે તૈયાર છીએ. અમારો દેશ ધમકીઓ સામે નમશે નહીં. મોદીને નથી ખબર કે તે ક્યા સમુદાયને પડકાર ફેંકી રહ્યા છે. ચીન-પાકિસ્તાન કોરિડોરને કારણે ભારત ગિન્નાયું છે. ભારતના લોકોને અપીલ છે કે તે તેની વિરૂદ્ધમાં આવે રસ્તા પર ઉતરે અને તેને સાફ કરે. મિયાંદાદે આગળ કહ્યું કે, તમારા દેશમાં કેટલાક એવા લોકો છે પોતાના સ્વાર્થ માટે તમને મારવા માગે છે.
ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ બન્ને દેશની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સ પણ તેમાંથી બાકાત નથી. ભારતીય ક્રિકેટર્સે આ મામલે અંતર રાખ્યું છે. જોકે કેટલાક પૂર્વ ખેલાડીઓએ સર્જિકલ સ્ટ્રાઈક પર સેનાને અભિનંદ પણ પાઠવ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મિયાંદાદે ભારત અને પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની દરેક વ્યક્તિ શહીદી માટે તૈયાર છે. તેમણે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સમા ટાવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે શહીદી માટે તૈયાર છીએ. અમારો દેશ ધમકીઓ સામે નમશે નહીં. મોદીને નથી ખબર કે તે ક્યા સમુદાયને પડકાર ફેંકી રહ્યા છે. ચીન-પાકિસ્તાન કોરિડોરને કારણે ભારત ગિન્નાયું છે. ભારતના લોકોને અપીલ છે કે તે તેની વિરૂદ્ધમાં આવે રસ્તા પર ઉતરે અને તેને સાફ કરે. મિયાંદાદે આગળ કહ્યું કે, તમારા દેશમાં કેટલાક એવા લોકો છે પોતાના સ્વાર્થ માટે તમને મારવા માગે છે.
3/5
સર્જિક સ્ટ્રાઈક્સ બાદ ભારતમાં ખુશીનું વાતાવરણ છે. આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત સેનાએ સત્તાવાર રીતે આવી કોઈ કાર્યવાહી કરી છે. આવો સમજીએ સેનાએ આ હુમલાને કેવી રીતે પાર પાડ્યો છે.
સર્જિક સ્ટ્રાઈક્સ બાદ ભારતમાં ખુશીનું વાતાવરણ છે. આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. પ્રથમ વખત સેનાએ સત્તાવાર રીતે આવી કોઈ કાર્યવાહી કરી છે. આવો સમજીએ સેનાએ આ હુમલાને કેવી રીતે પાર પાડ્યો છે.
4/5
ભારતીય સેનાએ 26-27 સપ્ટેમ્બરે રાત્રે એલઓસી પાર કરી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન સેનાના લોન્ચપેડને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના ડીજીએમઓએ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
ભારતીય સેનાએ 26-27 સપ્ટેમ્બરે રાત્રે એલઓસી પાર કરી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન સેનાના લોન્ચપેડને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતના ડીજીએમઓએ લે. રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાણકારી આપી હતી કે ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
5/5
આફ્રીદીએ બન્ને દેશની વચ્ચે શાંતિની તરફેણ કરી છે. આફ્રીદીએ કહ્યું કે,પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. જ્યારે વાતચીતથી કોઈ વાતનું સમાધાન લાવી શકાય તો ઉગ્રવાદી પગલા લેવાની શી જરૂર છે. પાકિસ્તાન સૌ સાથે સારા સંબંધ ઈચ્છે છે. જ્યારે બે પાડોશી લડી રહ્યા હોય તો બન્નેના ઘર તેની અસર પડે છે.
આફ્રીદીએ બન્ને દેશની વચ્ચે શાંતિની તરફેણ કરી છે. આફ્રીદીએ કહ્યું કે,પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે. જ્યારે વાતચીતથી કોઈ વાતનું સમાધાન લાવી શકાય તો ઉગ્રવાદી પગલા લેવાની શી જરૂર છે. પાકિસ્તાન સૌ સાથે સારા સંબંધ ઈચ્છે છે. જ્યારે બે પાડોશી લડી રહ્યા હોય તો બન્નેના ઘર તેની અસર પડે છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Embed widget