શોધખોળ કરો
POKના રાજકીય પક્ષો 24 નવેમ્બરે અંકુશરેખા પાર કરી ભારતમાં ઘૂસશે, જાણો શું છે કારણ?
1/5

તેમણે જણાવ્યુ આ રેલી માટે મલીક મોહમ્મદ નવાઝના સુપરવીઝન હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી છે. આ માટે જાહેર જનતા માટેનું કેમ્પેન મુહરમના દિવસે એટલે કે 11 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
2/5

તેમનું કહેવું છે કે, 1958માં પ્રથમ વખત જ્યારે મુસ્લિમ કોન્ફરન્સે કાશ્મીરના લોકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને નેહરુએ પોતાના જીવનનો સૌથી મુશ્કેલ દિવસ ગણાવ્યો હતો.
Published at : 10 Oct 2016 12:49 PM (IST)
View More





















