નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ સંભવિત હુમલાને ધ્યાનમાં રાખતા નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી છે. નોટિફિકેશનમાં નારિકોને રાજધાની દિલ્હી ઉપરાંત દેશભરના ધાર્મિક સ્થળો, તહેવારના ઉત્સવો અને બજારમાં ખાસ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.
2/3
અમેરિકન એમ્બેસીએ મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં અમેરિકાના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, ભારતીય મીડિયામાં આ પ્રકારના અહેવાલ આવ્યા છે, જે ભારતમાં આઈએસઆઈએસ હુમલાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
3/3
નવી દિલ્હીઃ અમેરિકન એમ્બેસીએ ભારત આવતા પોતાના દેશના નાગરિકોને ભારતમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરતા સાવચેત રહેવાની સલાહ આપી છે. એમ્બેસીએ આ બાબતે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.