શોધખોળ કરો
ગુજરાતમાં ભાજપ 53 ધારાસભ્યોને ફરી ટિકીટ નહીં આપે, સૌરાષ્ટ્રમાંથી ક્યા 17 ધારાસભ્યોનાં પત્તાં કપાશે ? જાણો વિગત
1/4

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો કબજે કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ત્યારે ભાજપે તેના વર્તમાન 123 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યોનાં પત્તાં કાપવાનો નિર્ણય લીધો છે. આ 53 ધારાસભ્યોને સ્થાને ભાજપ નવા ચહેરાઓને ટિકીટ આપશે.
2/4

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અને ઠાકોરોના આક્રમક વલણને કારણે ભાજપે આ નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપે ક્યા 53 ધારાસભ્યોને પડતા મૂકવા તેની યાદી પણ તૈયાર કરી દીધી છે. આ યાદી ભાજપ પ્રદેશ પ્રમુખ અમિત શાહને મોકલાઈ છે. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદી અંગે અંતિમ નિર્ણય લેવાશે.
Published at : 22 May 2017 12:40 PM (IST)
View More























