શોધખોળ કરો
નરોડા પાટિયા રમખાણોના કેસમાં તોગડિયાનો આ સાથીને કેટલા વર્ષની હાઈકોર્ટે ફટકારી સજા, જાણો વિગત
1/4

સજાના આ હુકમ સામે આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. બંને પક્ષોની તમામ દલીલો પૂર્ણ થતાં કોર્ટે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો હતો. ત્યારે આ કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો જાહેર કર્યો હતો.
2/4

આ કેસમાં અગાઉ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી ડો. માયાબેન કોડનાનીને 28 વર્ષની સજા થઈ હતી. આ ઉપરાંત બાબુ બજરંગીને જીવે ત્યાં સુધીની જેલની સજાનો હુકમ થયો હતો. આ સાથે અન્ય 30 આરોપીઓને પણ 21 વર્ષથી લઈને 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
Published at : 20 Apr 2018 11:36 AM (IST)
Tags :
Gujarat High CourtView More





















