શોધખોળ કરો

અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં ભાજપના ક્યાં બે દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું? જાણો વિગત

1/5
જોકે, ઘણાંએ એવો મત વ્યક્ત કર્યો કે, છઠપૂજાને કારણે તહેવાર મનાવવા જઈ રહ્યા છે. ઓબીસી એસસી, એસટી એકતા મંચે આજે હેલ્પલાઇન નંબરો જારી કરીને પરપ્રાંતીયોને મદદ કરવા જણાવ્યું હતું.
જોકે, ઘણાંએ એવો મત વ્યક્ત કર્યો કે, છઠપૂજાને કારણે તહેવાર મનાવવા જઈ રહ્યા છે. ઓબીસી એસસી, એસટી એકતા મંચે આજે હેલ્પલાઇન નંબરો જારી કરીને પરપ્રાંતીયોને મદદ કરવા જણાવ્યું હતું.
2/5
આ સદભાવના ઉપવાસમાં જોડાવવા બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હુમલાઓ વધતાં ગુજરાતમાં પરપ્રાંતીયો વતન ભણી જવા માંડ્યા છે જેના કારણે ઉદ્યોગજગત પણ ચિંતિત બન્યું છે.
આ સદભાવના ઉપવાસમાં જોડાવવા બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હુમલાઓ વધતાં ગુજરાતમાં પરપ્રાંતીયો વતન ભણી જવા માંડ્યા છે જેના કારણે ઉદ્યોગજગત પણ ચિંતિત બન્યું છે.
3/5
ગુજરાતમાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તે માટે અમારા પ્રયાસો રહ્યા છે. કાલુપુર સ્ટેશને ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ સહિત કોંગ્રેસી ધારાસભ્ય, કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં તેમણે પરપ્રાંતીયોને ગુજરાત ન છોડવા સમજાવ્યા હતાં.
ગુજરાતમાં શાંતિ-ભાઈચારો જળવાઈ રહે તે માટે અમારા પ્રયાસો રહ્યા છે. કાલુપુર સ્ટેશને ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ સહિત કોંગ્રેસી ધારાસભ્ય, કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં તેમણે પરપ્રાંતીયોને ગુજરાત ન છોડવા સમજાવ્યા હતાં.
4/5
આજે પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સરકાર જ ઠાકોર સમાજને બદનામ કરી રહી છે. ઠાકોર યુવાઓને ટાર્ગેટ બનાવી રહી છે. સરકાર-ભાજપ ભલે મને બદનામ કરે પણ ઠાકોર સમાજને બદનામ ન કરે.
આજે પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સરકાર જ ઠાકોર સમાજને બદનામ કરી રહી છે. ઠાકોર યુવાઓને ટાર્ગેટ બનાવી રહી છે. સરકાર-ભાજપ ભલે મને બદનામ કરે પણ ઠાકોર સમાજને બદનામ ન કરે.
5/5
અમદાવાદ: પરપ્રાંતીયો પરના હુમલા બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 11મી ઓક્ટોબરે અમદાવાદમાં સદભાવના ઉપવાસ પર ઉતરવા નક્કી કર્યું છે.
અમદાવાદ: પરપ્રાંતીયો પરના હુમલા બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 11મી ઓક્ટોબરે અમદાવાદમાં સદભાવના ઉપવાસ પર ઉતરવા નક્કી કર્યું છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
એર ટેક્સીનું હબ બનવા જઈ રહ્યું છે ભારતનું આ રાજ્ય, દર વર્ષે થશે 1000 ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન
એર ટેક્સીનું હબ બનવા જઈ રહ્યું છે ભારતનું આ રાજ્ય, દર વર્ષે થશે 1000 ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Railway Recruitment: રેલવેમાં બમ્પર ભરતી, 10 પાસ અને ITIના ઉમેદવારો માટે શાનદાર તક
Railway Recruitment: રેલવેમાં બમ્પર ભરતી, 10 પાસ અને ITIના ઉમેદવારો માટે શાનદાર તક
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એટેચ્ડ બાથરૂમ બનાવવું યોગ્ય છે કે ખોટું? જાણો નિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એટેચ્ડ બાથરૂમ બનાવવું યોગ્ય છે કે ખોટું? જાણો નિયમ
Embed widget