શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં ભાજપના ક્યાં બે દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું? જાણો વિગત
1/5

જોકે, ઘણાંએ એવો મત વ્યક્ત કર્યો કે, છઠપૂજાને કારણે તહેવાર મનાવવા જઈ રહ્યા છે. ઓબીસી એસસી, એસટી એકતા મંચે આજે હેલ્પલાઇન નંબરો જારી કરીને પરપ્રાંતીયોને મદદ કરવા જણાવ્યું હતું.
2/5

આ સદભાવના ઉપવાસમાં જોડાવવા બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હુમલાઓ વધતાં ગુજરાતમાં પરપ્રાંતીયો વતન ભણી જવા માંડ્યા છે જેના કારણે ઉદ્યોગજગત પણ ચિંતિત બન્યું છે.
Published at : 10 Oct 2018 10:37 AM (IST)
View More





















