શોધખોળ કરો
અમદાવાદનો પ્રવાસ પૂરો કરી કેજરીવાલ વડોદરા પહોંચ્યા, કરશે રાત્રી રોકાણ
1/5

2/5

અગાઉ કેજરીવાલે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. તેમને માતાજીની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન પાટીદારોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. કેજરીવાલ અમદાવાદ બાદ વડોદરા જવા રવાના થશે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
Published at : 15 Oct 2016 08:15 AM (IST)
View More




















