શોધખોળ કરો

અમદાવાદનો પ્રવાસ પૂરો કરી કેજરીવાલ વડોદરા પહોંચ્યા, કરશે રાત્રી રોકાણ

1/5
2/5
અગાઉ કેજરીવાલે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. તેમને માતાજીની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન પાટીદારોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. કેજરીવાલ અમદાવાદ બાદ વડોદરા જવા રવાના થશે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
અગાઉ કેજરીવાલે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. તેમને માતાજીની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન પાટીદારોએ કેજરીવાલનો વિરોધ કર્યો હતો. કેજરીવાલ અમદાવાદ બાદ વડોદરા જવા રવાના થશે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરશે.
3/5
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસ પર છે. કેજરીવાલ આજે બપોરે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન બાદ અમદાવાદ પહોંચ્યા હતા. ઘાટલોડિયા પહોંચેલા કેજરીવાલનો પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો.કેજરીવાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર યુવાન નિમેષ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી. કેજરીવાલે નિમેષના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ થોડીવારમાં વસ્ત્રાલ ખાતે સિદ્ધાર્થ પટેલના પરિવારજનોને મળશે. કાળા વાવટા ફરકાવી વિરોધ કરનારા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ અનામતની માંગણી સાથે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલા તોફાન દરમિયાન પોલીસ કસ્ટડીમાં બાપુનગરના યુવાન શ્વેતાંગ પટેલનું મૃત્યુ થયું હતું.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસ પર છે. કેજરીવાલ આજે બપોરે ઉંઝાના ઉમિયા માતાજીના દર્શન બાદ અમદાવાદ પહોંચ્યા હતા. ઘાટલોડિયા પહોંચેલા કેજરીવાલનો પાટીદારોએ વિરોધ નોંધાવ્યો હતો.કેજરીવાલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન મૃત્યુ પામનાર પાટીદાર યુવાન નિમેષ પટેલના પરિવારની મુલાકાત લીધી હતી. કેજરીવાલે નિમેષના માતા-પિતા સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ થોડીવારમાં વસ્ત્રાલ ખાતે સિદ્ધાર્થ પટેલના પરિવારજનોને મળશે. કાળા વાવટા ફરકાવી વિરોધ કરનારા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ અનામતની માંગણી સાથે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલા તોફાન દરમિયાન પોલીસ કસ્ટડીમાં બાપુનગરના યુવાન શ્વેતાંગ પટેલનું મૃત્યુ થયું હતું.
4/5
વડોદરા: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચી ગયા છે. કેજરીવાલ વડોદરામાં આજે રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ પહેલા સુરતમાં રાત્રિ રોકાણ કરવાના હતા..જો કે તે રદ્દ કરી વડોદરામાં રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ વડોદરામાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે 11 વાગ્યે સુરત જશે. અમદાવાદના કાર્યક્રમમાં મોડુ થઈ જતા રાત્રી રોકાણ વડોદરામાં જ કરશે.
વડોદરા: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરા પહોંચી ગયા છે. કેજરીવાલ વડોદરામાં આજે રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ પહેલા સુરતમાં રાત્રિ રોકાણ કરવાના હતા..જો કે તે રદ્દ કરી વડોદરામાં રાત્રિ રોકાણ કરશે. કેજરીવાલ વડોદરામાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે 11 વાગ્યે સુરત જશે. અમદાવાદના કાર્યક્રમમાં મોડુ થઈ જતા રાત્રી રોકાણ વડોદરામાં જ કરશે.
5/5
આ અગાઉ  કેજરીવાલે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની મુલાકાત લીધી હતી. ગઈકાલે કેજરીવાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં મોતને ભેટેલા પાટીદાર યુવકોના ઘરે જઇને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે ગઇકાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કેજરીવાલને આવેદનપત્ર આપ્યુ હતું.
આ અગાઉ  કેજરીવાલે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરનારા કામલી ગામના પોલીસ કોન્સ્ટેબલ નાગજી ઠાકોર પરિવારની મુલાકાત લીધી હતી. ગઈકાલે કેજરીવાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં મોતને ભેટેલા પાટીદાર યુવકોના ઘરે જઇને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે ગઇકાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ કેજરીવાલને આવેદનપત્ર આપ્યુ હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Gujarat: 2008 બૉમ્બ બ્લાસ્ટના પીડિતોને આખરે ન્યાય, હાઈકોર્ટે નીચલી અદાલતનો ફાંસી અને આજીવન કેદનો ચુકાદો રાખ્યો યથાવત
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
Embed widget