શોધખોળ કરો
કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર કાર્ડ ખેલવા નિર્ણય, જાણો કેટલા પાટીદારોને આપશે ટિકીટ ?
1/6

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી કોંગ્રેસના 35 ધારાસભ્યોની બેઠકમાં શંકરસિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા પક્ષના હાઈકમાન્ડનેઅપીલ કરાઈ તે મુદ્દે ભારે ચકમક ઝરી હતી. આ મામલે એક તરફ બાપુ ને બીજી તરફ બીજા નેતા આવી ગયા હતા.
2/6

જો કે ગુજરાત કોંગ્રેસની જૂથબંધીને ડામવા હાઈકમાન્ડે શનિવારે દિલ્લી ખાતે યોજેલી બેઠકમાંથી શંકરસિંહ વાઘેલા રાહુલ ગાંધી સાથેની બેઠક અધવચ્ચેથી છોડીને બહાર નિકળી જતાં કોંગ્રેસનાં સન્નાટો છવાઈ ગયો હતો. એટલું જ નહીં પણ બાપુ બપોરે ૪ વાગ્યેની ફ્લાઈંટમાં અમદાવાદ આવવા પણ રવાના થઈ ગયા હતા.
Published at : 07 May 2017 11:19 AM (IST)
Tags :
CongressView More






















