શોધખોળ કરો

કોંગ્રેસનો વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર કાર્ડ ખેલવા નિર્ણય, જાણો કેટલા પાટીદારોને આપશે ટિકીટ ?

1/6
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી કોંગ્રેસના 35 ધારાસભ્યોની બેઠકમાં શંકરસિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા પક્ષના હાઈકમાન્ડનેઅપીલ કરાઈ તે મુદ્દે ભારે ચકમક ઝરી હતી. આ મામલે એક તરફ બાપુ ને બીજી તરફ બીજા નેતા આવી ગયા હતા.
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મળેલી કોંગ્રેસના 35 ધારાસભ્યોની બેઠકમાં શંકરસિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા પક્ષના હાઈકમાન્ડનેઅપીલ કરાઈ તે મુદ્દે ભારે ચકમક ઝરી હતી. આ મામલે એક તરફ બાપુ ને બીજી તરફ બીજા નેતા આવી ગયા હતા.
2/6
જો કે ગુજરાત કોંગ્રેસની જૂથબંધીને ડામવા હાઈકમાન્ડે શનિવારે દિલ્લી ખાતે યોજેલી બેઠકમાંથી શંકરસિંહ વાઘેલા રાહુલ ગાંધી સાથેની બેઠક અધવચ્ચેથી છોડીને બહાર નિકળી જતાં કોંગ્રેસનાં સન્નાટો છવાઈ ગયો હતો. એટલું જ નહીં પણ બાપુ બપોરે ૪ વાગ્યેની ફ્લાઈંટમાં અમદાવાદ આવવા પણ રવાના થઈ ગયા હતા.
જો કે ગુજરાત કોંગ્રેસની જૂથબંધીને ડામવા હાઈકમાન્ડે શનિવારે દિલ્લી ખાતે યોજેલી બેઠકમાંથી શંકરસિંહ વાઘેલા રાહુલ ગાંધી સાથેની બેઠક અધવચ્ચેથી છોડીને બહાર નિકળી જતાં કોંગ્રેસનાં સન્નાટો છવાઈ ગયો હતો. એટલું જ નહીં પણ બાપુ બપોરે ૪ વાગ્યેની ફ્લાઈંટમાં અમદાવાદ આવવા પણ રવાના થઈ ગયા હતા.
3/6
આ કમિટીઓની રચનામાં પણ પાટીદારોને પ્રાધાન્ય અપાશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ ઉમેર્યું છે. કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતીની ચેરમેન તરીકે શંકરસિંહ વાઘેલાની પસંદગી નિશ્ચિત મનાય છે જ્યારે ઈલેક્શન કમિટીમાં પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણીને મહત્વ મળશે. બીજા પાટીદાર ધારાસભ્યોને પણ સ્થાન અપાશે.
આ કમિટીઓની રચનામાં પણ પાટીદારોને પ્રાધાન્ય અપાશે તેવું કોંગ્રેસનાં સૂત્રોએ ઉમેર્યું છે. કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતીની ચેરમેન તરીકે શંકરસિંહ વાઘેલાની પસંદગી નિશ્ચિત મનાય છે જ્યારે ઈલેક્શન કમિટીમાં પાટીદાર ધારાસભ્ય પરેશ ધાનાણીને મહત્વ મળશે. બીજા પાટીદાર ધારાસભ્યોને પણ સ્થાન અપાશે.
4/6
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે તે જોતાં કોંગ્રેસ ત્રીજા ભાગની ટિકીટો પાટીદારોને આપશે. સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે હવે ચર્ચા કર્યા ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિ, કોર્ડિનેશન કમિટિ, પબ્લિસિટી કમિટિ તથા ઈલેક્શન કમિટિ વગેરેની રચના કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે તે જોતાં કોંગ્રેસ ત્રીજા ભાગની ટિકીટો પાટીદારોને આપશે. સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રભારી અશોક ગેહલોત સાથે હવે ચર્ચા કર્યા ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિ, કોર્ડિનેશન કમિટિ, પબ્લિસિટી કમિટિ તથા ઈલેક્શન કમિટિ વગેરેની રચના કરવામાં આવશે.
5/6
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે પાટીદારોને ટિકિટોની વહેચણીમાં પ્રાધાન્ય આપશે અને ગુજરાતમાં કોંગ્રેસ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે. તેમણે કેટલી બેઠકો પાટીદારોને અપાશે તેની સ્પષ્ટતા નથી કરી પણ કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ 60 પાટીદારોને ટિકિટ આપશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે પાટીદારોને ટિકિટોની વહેચણીમાં પ્રાધાન્ય આપશે અને ગુજરાતમાં કોંગ્રેસ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે. તેમણે કેટલી બેઠકો પાટીદારોને અપાશે તેની સ્પષ્ટતા નથી કરી પણ કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ 60 પાટીદારોને ટિકિટ આપશે.
6/6
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા ગુજરાત શનિવારે દિલ્લીમાં યોજાયેલી કોંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં કોંગ્રેસે પાટીદાર કાર્ડ રમવું તેવો નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં કોંગ્રેસની વિવિધ કમિટિઓ જાહેર કરાશે.
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના નક્કી કરવા ગુજરાત શનિવારે દિલ્લીમાં યોજાયેલી કોંગ્રેસ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં કોંગ્રેસે પાટીદાર કાર્ડ રમવું તેવો નિર્ણય લેવાયો હતો. બેઠક બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં કોંગ્રેસની વિવિધ કમિટિઓ જાહેર કરાશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget