શોધખોળ કરો
આજે પાટીદારોને OBCમાં સમાવવા કરાશે રજૂઆત, જાણો કોના નામે અપાશે અરજી?
1/5

ગુજરાત સરકારે પાટીદાર સહિતના સવર્ણોને આર્થિક રીતે પછાત વર્ગ(ઇબીસી)માં ગણીને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. પણ તે અંગેનો વટહૂકમ પણ હવે રદ થઈ ગયો છે. આ સંદર્ભમાં પાટીદારો દ્વારા ઓબીસી સ્ટેટસની માગણી સાથે અનામતની માગ ફરી બુલંદ કરાઈ રહી છે. આ ઘટના રાજકીય અત્યંત મહત્વની છે.
2/5

હાર્દિકના નામે કરાયેલી 25 પાનાની આ અરજીમાં પાટીદાર સમાજને કેમ સર્વે કર્યા સિવાય સીધી અનામત આપવી તેના આધાર-પુરાવા પણ જોડવામાં આવશે. હાર્દિક પટેલના નામથી પાસના 20 જેટલા કન્વીનરો દ્વારા આ અરજી આપવામાં આવશે. અગાઉ ગુજરાત સરકારે આ દિશામાં હિલચાલ શરૂ કરી હતી. પરંતુ એ પછી કોઈ પગલું ભરાયું નહોતું.
Published at : 26 Oct 2016 10:25 AM (IST)
View More





















