શોધખોળ કરો
રૂપાણીને હાર્દિકનો સીધો સવાલઃ પાટીદારો પર ગોળીબાર-લાઠીચાર્જ કોના ઈશારે થયા ? બીજું શું કહ્યું. જાણો
1/5

હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ પર પણ આ સવાલ મૂક્યા છે અને તેની સાથે એવી કોમેન્ટ પણ કરી છે કે વિજય રૂપાણી ટ્વીટર પર મારા આ પ્રશ્ર્નના જવાબ આપે. આ પ્રશ્ર્ન મારો નહિ આખા સમાજ નો છે. ભાજપે અમારા સમાજ પર અત્યાચાર કર્યો છે.
2/5

હાર્દિકે પોતાના ટ્વિટર હેન્ડલના માધ્યમથી આ સવાલ વિજય રૂપાણીને મોકલી આપ્યો છે. રૂપાણી પાટીદાર અનામત આંદોલન અંગે સાવચેતીપૂર્ણ અભિગમ દાખવી રહ્યા છે અને તેમનું વલણ સમાધાનકારી છે ત્યારે આ સવાલનો જવાબ તે આપશે કે કેમ તે સવાલ પૂછાઈ રહ્યો છે.
Published at : 23 Sep 2016 10:22 AM (IST)
View More





















