શોધખોળ કરો

હાર્દિકનું નવ મહિનાના જેલવાસમાં કેટલું વજન વધ્યું ? જેલમાં થઈ હતી કઈ બિમારી ? જાણો

1/5
હાર્દિક પટેલનું વજન વધી જતાં તેના દેખાવમાં પણ ફેરફાર થયો છે. નવ મહિના પહેલાં એકદમ પાતળો અને તરવરીયા યુવાન જેવો દેખાતો હાર્દિક હાલમાં સ્થૂળ લાગે છે. તેના ચહેરો થોડો ભારેખમ લાગે છે. જો કે જેલમાંથી છૂટ્યા પછી તે  48 કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર સુધી ફરી વળ્યો તે જોતાં તેની એનર્જીમાં કોઈ ફરક નથી પડ્યો એ દેખીતું છે.
હાર્દિક પટેલનું વજન વધી જતાં તેના દેખાવમાં પણ ફેરફાર થયો છે. નવ મહિના પહેલાં એકદમ પાતળો અને તરવરીયા યુવાન જેવો દેખાતો હાર્દિક હાલમાં સ્થૂળ લાગે છે. તેના ચહેરો થોડો ભારેખમ લાગે છે. જો કે જેલમાંથી છૂટ્યા પછી તે 48 કલાકમાં સુરતથી સૌરાષ્ટ્ર સુધી ફરી વળ્યો તે જોતાં તેની એનર્જીમાં કોઈ ફરક નથી પડ્યો એ દેખીતું છે.
2/5
હાર્દિક જેલમાં ઉપવાસ પર ઉતર્યો ત્યારે તેનું વજન થોડું ઘટ્યું હતું. એ વખતે તેના શરીરમાં યુરીનમાં એસીટોનની માત્રા વધી જતાં સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો.  ત્રણ દિવસની સારવાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવતા છેવટે તેણે જ્યુસ પીને પારણા કર્યાં હતા. બીમારીને કારણે એ પછી હાર્દિકને  ફરી બે વાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
હાર્દિક જેલમાં ઉપવાસ પર ઉતર્યો ત્યારે તેનું વજન થોડું ઘટ્યું હતું. એ વખતે તેના શરીરમાં યુરીનમાં એસીટોનની માત્રા વધી જતાં સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો. ત્રણ દિવસની સારવાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવતા છેવટે તેણે જ્યુસ પીને પારણા કર્યાં હતા. બીમારીને કારણે એ પછી હાર્દિકને ફરી બે વાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
3/5
હાર્દિક પટેલને સચીનની લાજપોર જેલમાં કાચા કામના કેદી નંબર-1016 તરીકે રખાયો હતો. તેને  જેલના સ્પેશીયલ બેરેક-સી-5 માં એકલો જ રાખવામાં આવ્યો હતો. જેલમાં તેને માટે ઘરનું ટિફિન આવતું અને કસરત કરવાની સવલત નહોતી. હાર્દિક જેલની દીવાલ પર ટેનિસ બોલ પછાડીને કસરત કરતો પણ તે પૂરતી નહોતી તેથી તેનું વજન વધ્યું હતું.
હાર્દિક પટેલને સચીનની લાજપોર જેલમાં કાચા કામના કેદી નંબર-1016 તરીકે રખાયો હતો. તેને જેલના સ્પેશીયલ બેરેક-સી-5 માં એકલો જ રાખવામાં આવ્યો હતો. જેલમાં તેને માટે ઘરનું ટિફિન આવતું અને કસરત કરવાની સવલત નહોતી. હાર્દિક જેલની દીવાલ પર ટેનિસ બોલ પછાડીને કસરત કરતો પણ તે પૂરતી નહોતી તેથી તેનું વજન વધ્યું હતું.
4/5
હાર્દિક પટેલની 19 ઓક્ટોબર, 2015ના રોજ રાજકોટ પાસેની માધાપર ચોકડીથી ધરપકડ કરાઈ હતી. એ પછી સુરતમાં તેની સામે રાજદ્રોહ અને હિંસાનો કેસ નોંધાતાં તેની 23 ઓક્ટોબર 2015ના રોજ સુરત પોલીસે ધરપકડ કરી હતી. એ દિવસે તેને કોર્ટમાં રજૂ કરીને લાજપોર જેલમાં મોકલી અપાયો હતો. એ વખતે તેનું વજન 69 કિલો હોવાનું જેલના રેકોર્ડમાં નોંધાયું હતું.
હાર્દિક પટેલની 19 ઓક્ટોબર, 2015ના રોજ રાજકોટ પાસેની માધાપર ચોકડીથી ધરપકડ કરાઈ હતી. એ પછી સુરતમાં તેની સામે રાજદ્રોહ અને હિંસાનો કેસ નોંધાતાં તેની 23 ઓક્ટોબર 2015ના રોજ સુરત પોલીસે ધરપકડ કરી હતી. એ દિવસે તેને કોર્ટમાં રજૂ કરીને લાજપોર જેલમાં મોકલી અપાયો હતો. એ વખતે તેનું વજન 69 કિલો હોવાનું જેલના રેકોર્ડમાં નોંધાયું હતું.
5/5
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં નવ મહિના જેલમાં ગાળ્યા. આ 9 મહિના દરમિયાન હાર્દિકના વજનમાં 10 કિલોનો વધારો થયો હોવાની રસપ્રદ વિગત બહાર આવી છે. હાર્દિકને સુરતની લાજપોર જેલમાં લવાયો ત્યારે તેનું વજન 69 કિલો હતું અને તે છૂટ્યો ત્યારે તેનું વજન 79 કિલો હતું.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં નવ મહિના જેલમાં ગાળ્યા. આ 9 મહિના દરમિયાન હાર્દિકના વજનમાં 10 કિલોનો વધારો થયો હોવાની રસપ્રદ વિગત બહાર આવી છે. હાર્દિકને સુરતની લાજપોર જેલમાં લવાયો ત્યારે તેનું વજન 69 કિલો હતું અને તે છૂટ્યો ત્યારે તેનું વજન 79 કિલો હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
Embed widget