શોધખોળ કરો
જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી રૂપાણીને શું આપી ખુલ્લી ચીમકી ? જાણો વિગત
1/4

મીઠાના અગરિયાઓને પુનઃવસન માટે અપાયેલી જમીનો સાચા લાભાર્થીને મળી શકી નથી. જીજ્ઞૈશ મેવાણીએ કહ્યું કે, અમે સીએમને બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં, અને સાથે સાથે 14મી એપ્રિલે સામખિયા હાઇવે બંધ કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
2/4

અમદાવાદઃ ગુજરાતના વડગામ બેઠક પરન અપક્ષ ધારાસભ્ય જીજ્ઞૈશ મેવાણીએ સરકારની નીતિઓ બાદ હવે સીધો મુખ્યમંત્રી પર એટેક કર્યો છે. વિજય રૂપાણીને ધમકી આપતા કહ્યું કે, અમે બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં.
Published at : 23 Jan 2018 11:51 AM (IST)
View More























